
કલમ-૧૫૪ નું પાલન કરવામાં નિષ્ફળ જવા માટે શિક્ષા
જો કોઇ વ્યકિત કે જેની સામે કલમ-૧૫૪ હેઠળનો હુકમ કરવામાં આવેલ હોય તે પ્રમાણે ન કરે અથવા હાજર થઇને કારણ ન દશૅાવે તો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩માં તે માટે ઠરાવેલી શિક્ષાને તે પારત થશે અને તે હુકમ કાયમ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw